ટેગ: એહલેબૈત ( અ.સ.)

અમીલ મોઅમેનીન (અ.સ.)ની વિલાયત- આયએ સાદેકીનની રોશનીમાં (બીજો ભાગ)

વાંચવાનો સમય: 5 મિનિટ ભાગ 1 માટે અહીં ક્લિક કરો ……… ફખ્રે રાઝીની આડી સમજણ: આ બાબતમાં ફખ્રે રાઝી કહે છે કે ‘ખુદાવંદે આલમે પહેલા તબક્કામાં મોઅમીનોને તકવા ધારણ કરવાનો હુકમ આપ્યો છે અને આ હુકમ એ બધાંજ લોકોને આવરી લે છે કે જેઓ શકય છે કે મુત્ત્ાકી ન હોય એટલે કે આ સંબોધનથી મુરાદ ભુલ કરનાર લોકો છે […]

વાંચન ચાલુ રાખો
અમીલ મોઅમેનીન (અ.સ.)ની વિલાયત- આયએ સાદેકીનની રોશનીમાં (પ્રથમ ભાગ)

વાંચવાનો સમય: 5 મિનિટ રસુલે ખુદા (સ.અ.વ.)ની વફાત પછી મુસલમાનોમાં બે વિચારસરણીમાં સૌથી જરી અને સૌથી મોટો વિરોધાભાસ મુસલમાનોની દીની અને દુન્યવી હિદાયત અને રેહનુમાઈના બારામાં છે. એહલે સુન્નતની દ્રષ્ટિએ આપ (સ.અ.વ.)ની વફાત પછી મુસલમાનોની હિદાયત અને રેહનુમાઈ માટે એહલે હલ્લ વ અક્દ મુસલમાનોમાંથી જેની પસંદગી કરી લે, ઈમામત માટે જેની બયઅત કરી લેવામાં આવે અથવા તો માણસ પોતેજ […]

વાંચન ચાલુ રાખો
ગદીરની તરફ – બીજો ભાગ

વાંચવાનો સમય: 3 મિનિટ ભાગ 1 માટે અહીં ક્લિક કરો ……… ગવાહ: મોહમ્મદ બિન અલી મુતવક્કિલ એ લોકોમાંથી છે કે જેણે હક્ક મઝહબનો સ્વિકાર કર્યો છે. તેઓ લખે છે કે ‘અમારી (એટલે કે એહલે સુન્નતની) દર્સની પધ્ધતિ એહલેબૈત (અ.મુ.સ.)ના ઝિક્રથી ખાલી છે. જ્યારે કે અમારી કિતાબો પૂર્વ અને પશ્ર્વિમના એવા સ્ત્રી તથા પુષોના જીવન ચરિત્ર અને ઈતિહાસથી ભરેલી છે […]

વાંચન ચાલુ રાખો
ગદીરની તરફ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 3 મિનિટ વધુ વિગતો માટે નહજુલ બલાગાહના ખુત્બા નં. 97, 144, 187 અને 239 જુઓ. આ એક એવી નકારી ન શકાય તેવી વાસ્તવિકતા છે કે ઈન્સાનીય્યત અને માનવતાના ઈતિહાસમાં, ઈસ્લામના પ્રારંભકાળથી આજ સુધી જેટલી આફતો અને તકલીફો તથા દર્દ અને મુસીબતો આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના શીઆઓએ ઉપાડી છે તેટલી કોઈપણ બીજી કૌમે નથી ઉપાડી. અને આ તમામ મુસીબતો […]

વાંચન ચાલુ રાખો
ગો ટૂ ટોચ