ટેગ: કુરઆને મજીદ

અમીલ મોઅમેનીન (અ.સ.)ની વિલાયત- આયએ સાદેકીનની રોશનીમાં (બીજો ભાગ)

વાંચવાનો સમય: 5 મિનિટ ભાગ 1 માટે અહીં ક્લિક કરો ……… ફખ્રે રાઝીની આડી સમજણ: આ બાબતમાં ફખ્રે રાઝી કહે છે કે ‘ખુદાવંદે આલમે પહેલા તબક્કામાં મોઅમીનોને તકવા ધારણ કરવાનો હુકમ આપ્યો છે અને આ હુકમ એ બધાંજ લોકોને આવરી લે છે કે જેઓ શકય છે કે મુત્ત્ાકી ન હોય એટલે કે આ સંબોધનથી મુરાદ ભુલ કરનાર લોકો છે […]

વાંચન ચાલુ રાખો
અમીલ મોઅમેનીન (અ.સ.)ની વિલાયત- આયએ સાદેકીનની રોશનીમાં (પ્રથમ ભાગ)

વાંચવાનો સમય: 5 મિનિટ રસુલે ખુદા (સ.અ.વ.)ની વફાત પછી મુસલમાનોમાં બે વિચારસરણીમાં સૌથી જરી અને સૌથી મોટો વિરોધાભાસ મુસલમાનોની દીની અને દુન્યવી હિદાયત અને રેહનુમાઈના બારામાં છે. એહલે સુન્નતની દ્રષ્ટિએ આપ (સ.અ.વ.)ની વફાત પછી મુસલમાનોની હિદાયત અને રેહનુમાઈ માટે એહલે હલ્લ વ અક્દ મુસલમાનોમાંથી જેની પસંદગી કરી લે, ઈમામત માટે જેની બયઅત કરી લેવામાં આવે અથવા તો માણસ પોતેજ […]

વાંચન ચાલુ રાખો
ખિલાફત: રસુલ (સ.અ.વ.)ની જાનશીની કે…… – ત્રીજો ભાગ

વાંચવાનો સમય: 2 મિનિટ ભાગ 2 વાંચવાનું ચાલુ રાખવા માટે અહીં ક્લિક કરો ….. એક રિવાયતમાં હઝરત અલી (અ.સ.) એ ફરમાવ્યું: ‘અય લોકો! એ પહેલા કે તમે મને ન પામો જે ચાહો તે પુછી લો. આ ઈલ્મનો ખઝાનો છે. આ રસુલે ખુદા (સ.અ.વ.)નું લોઆબ છે. રસુલે ખુદા (સ.અ.વ.) એ મને દાણો દાણો ખવડાવ્યો છે.’ (તૌહીદે સદુક, પા. 298) એક […]

વાંચન ચાલુ રાખો
ખિલાફત: રસુલ (સ.અ.વ.)ની જાનશીની કે…… – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 5 મિનિટ હોદ્દાની વિશેષતા: અગર કોઈ કોલેજ અથવા યુનિવર્સીટીમાં કોઈના જવાથી કોઈ જગ્યા ખાલી થાય અને તે જગ્યા માટે યોગ્ય વ્યકિતની જરિયાત હોય, ત્યારે તે જગ્યા અને હોદ્દા માટે જાહેરાત કરવામાં આવે છે ત્યારે ફકત જગ્યા અને હોદ્દો ખાલી છે તેવી જાહેરાત કરવામાં આવતી નથી બલ્કે તે હોદ્દા અને જગ્યાની ખુસુસીય્યતની પણ જાહેરાત કરવામાં આવે છે. અગર […]

વાંચન ચાલુ રાખો
હુર્રા અને હજ્જાજનો વાદ-વિવાદ – બીજો ભાગ

વાંચવાનો સમય: 6 મિનિટ ભાગ 1 માટે અહીં ક્લિક કરો……. હજ્જાજ: ખુબ સરસ હુર્રા હઝરત અલી (અ.સ.)ની શ્રેષ્ઠતા હઝરત દાઉદ (અ.સ.) ઉપર કયા કારણે છે? હુર્રા હઝરત દાઉદ (અ.સ.) વિષે અલ્લાહ તઆલા ફરમાવે છે: يَا دَاوُودُ إِنَّا جَعَلْنَاكَ خَلِيفَةً فِي الْأَرْضِ فَاحْكُم بَيْنَ النَّاسِ بِالْحَقِّ “અય દાઉદ! બેશક અમોએ તમને આ ઝમીન ઉપર અમારા જાનશીન બનાવ્યા છે, તેથી તમે […]

વાંચન ચાલુ રાખો
હુર્રા અને હજ્જાજનો વાદ-વિવાદ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 3 મિનિટ અબ્દુલ મલીક બીન મરવાન કે જે બની ઉમય્યાનો પાંચમો ખલીફો હતો તેનો પ્રતિનિધી અને ઈરાકનો ગર્વનર હજ્જાજ બીન યુસુફ એક ઝાલીમ અને નિર્દય શખ્સ હતો. જેના હાથો તાબેઈને કેરામ અને અમીલ મોઅમેનીન (અ.સ.)ના સહાબીઓ જેમકે કુમૈલ ઈબ્ને ઝિયાદ, કમ્બર અને સઈદ બીન ઝુબૈર વિગેરેના ખુનથી રંગાયેલા હતા. આ ઉપરાંત તેણે રસુલ (સ.અ.વ.)ના ખાનદાનના હજારો લોકોને […]

વાંચન ચાલુ રાખો
ગો ટૂ ટોચ