ટેગ: ઈબ્ને તૈમીય્યા

હદીસે ગદીર ઉપર ઈબ્ને તૈમીય્યાના વાંધાઓ અને તેના જવાબ

વાંચવાનો સમય: 4 મિનિટ ૧૮ મી ઝિલ્હજ્જ હી.સ. ૧૦ માં ખુદાવંદે આલમના હુકમ ઉપર અમલ કરતા રસુલે ઈસ્લામ હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)એ હઝરત અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની વિલાયતનું જાહેરી એઅલાન ફરમાવ્યું. આ એઅલાનના આધારે તમામ મુસલમાનો ઉપર હઝરત અલી (અ.સ.)ની વિલાયત જરૂરી ઠેરવવામાં આવી. આ મશ્હુર એતિહાસીક પ્રસંગને ઘણા બધા હદીસવેત્તાઓ, ઈતિહાસકારો, શાએરો અને સાહિત્યકારોએ પોત […]

વાંચન ચાલુ રાખો
ગો ટૂ ટોચ