ટેગ: ઈમામની જરૂર

પસંદગી કે પછી નિમણુંક

વાંચવાનો સમય: 7 મિનિટ એ વાત દિવસની જેમ પ્રકાશિત છે કે ઉમ્મત માટે એક માર્ગદર્શકના અસ્તિત્વનું હોવુ આવશ્યક છે. કોઈ પણ આ જરૂરતને નકારી શકતુ નથી કારણકે આ ઝીંદગીનો મસઅલો છે. ઈસ્લામે આ માર્ગદર્શકની નિયુક્તિ માટે અમુક કાનૂનો અને સિધ્ધાંતો બનાવ્યા છે કે નહિ? કારણકે તે કાનૂનો અને સિધ્ધાંતોનું વર્ણન કુરઆને કરીમમાં અને સુન્નતમાં જોવા મળે છે કે નહિ? […]

વાંચન ચાલુ રાખો
દરેક ઝમાનામાં ખુદાવંદે આલમના પ્રતિનિધિની જરૂરત

વાંચવાનો સમય: 6 મિનિટ જેવી રીતે ખુદાવંદે આલમે મખ્લુકાતને દુનિયામાં પૈદા કર્યા પછી તેઓની જરૂરતો પણ ઉપલબ્ધ કરાવી કે જેથી તેઓ પોતાના અસ્તિત્વને તેના વડે જાળવી શકે. બીજી બાજુ તેઓ પોતાના અસ્તિત્વને કમાલના દરજ્જા સુધી પહોંચાડી શકે. એવી જ રીતે પરવરદિગારની વ્યવસ્થાએ ઈન્સાનોને નફા તથા નુકશાનથી માહિતગાર કરવા માટે અને તેઓના અસ્તિત્વની સંપૂર્ણતા અને કમાલના દરજ્જા સુધી પહોંચાડવા માટે […]

વાંચન ચાલુ રાખો
ગો ટૂ ટોચ