ટેગ: dine ilahi

દીનની સંપૂર્ણતાનો શું અર્થ થાય

વાંચવાનો સમય: 6 મિનિટ અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)ની મહાન ઇમામત અને બિલાફસ્લ ખિલાફતને સાબીત કરનારી કુરઆને કરીમની અઝીમુશ્શાન આયતોમાં સુરએ માએદાહની આયત નં. ૩ નો સમાવેશ થાય છે. જેને ‘આયએ ઇકમાલેદીન’ ૫ણ કહેવામાં આવે છે. જે ૧૮ ઝિલ્હજ્જ ગદીરના દિવસે અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ના વિલાયતના એલાન ૫છી નાઝીલ થઇ છે: اَلْيَوْمَ يَئِسَ الَّذِينَ كَفَرُوْا مِنْ […]

વાંચન ચાલુ રાખો
ગો ટૂ ટોચ