ટેગ: imamat

મોઅલ્લીમે રબ્બાનીની જરૂરીયાત

વાંચવાનો સમય: 15 મિનિટ એહલેબૈત(અ.મુ.સ.)ની ઇમામત દીને ઇસ્લામનો તે પાયો છે કે જેની ઉ૫ર દીની ઇમારત કાયમ અને સ્થપાયેલી છે. એહલેબૈત (અ.મુ.સ.)ની વિલાયત અને ખિલાફત તે મહત્ત્વનો મસઅલો છે કે જેના આધારે સૌથી ૫હેલો ઇખ્તેલાફ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની વફાતના બાદ તરત જ શરૂ થઇ ગયો અને તેનો સિલસિલો આજ સુધી એક યા બીજા સ્વરૂપે શરૂ અને જારી છે. […]

વાંચન ચાલુ રાખો
દીનની સંપૂર્ણતાનો શું અર્થ થાય

વાંચવાનો સમય: 6 મિનિટ અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)ની મહાન ઇમામત અને બિલાફસ્લ ખિલાફતને સાબીત કરનારી કુરઆને કરીમની અઝીમુશ્શાન આયતોમાં સુરએ માએદાહની આયત નં. ૩ નો સમાવેશ થાય છે. જેને ‘આયએ ઇકમાલેદીન’ ૫ણ કહેવામાં આવે છે. જે ૧૮ ઝિલ્હજ્જ ગદીરના દિવસે અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ના વિલાયતના એલાન ૫છી નાઝીલ થઇ છે: اَلْيَوْمَ يَئِسَ الَّذِينَ كَفَرُوْا مِنْ […]

વાંચન ચાલુ રાખો
ગો ટૂ ટોચ