ટેગ: quran nu ilm

મોઅલ્લીમે રબ્બાનીની જરૂરીયાત

વાંચવાનો સમય: 15 મિનિટ એહલેબૈત(અ.મુ.સ.)ની ઇમામત દીને ઇસ્લામનો તે પાયો છે કે જેની ઉ૫ર દીની ઇમારત કાયમ અને સ્થપાયેલી છે. એહલેબૈત (અ.મુ.સ.)ની વિલાયત અને ખિલાફત તે મહત્ત્વનો મસઅલો છે કે જેના આધારે સૌથી ૫હેલો ઇખ્તેલાફ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની વફાતના બાદ તરત જ શરૂ થઇ ગયો અને તેનો સિલસિલો આજ સુધી એક યા બીજા સ્વરૂપે શરૂ અને જારી છે. […]

વાંચન ચાલુ રાખો
ગો ટૂ ટોચ